Tuesday, December 19, 2023

Raid results by Bank

Indian parliament 141 suspended in 3 days.. for home minister speech!!??
Opposite leader has not proper information on such topics and even without RTI said or doing other respected mimicry, is not good or not valid for other sincere Indian..
I am sure mostly no one famous opposite leader made RTI on several subjects and now after dhiraj sahu raid, asked for donation!!!
Each RTI need 10 ruppes contribution.. 
We needs solid proofs for opposition but here they are only speaking bad words by bad mouth!!
Jay Gurudev DATTATREYA
Jay HIND

Tuesday, December 5, 2023

Boots and Voids

ઘરની આસપાસ ગરમ કે ઠંડા તેલના છાંટા તમે પાડશો તો એ પ્રસરણ ની ક્ષમતા બાદ ચોકકસ રીતે પ્રસરી સમયાંતરે ઉડી પણ નહીં જાય અને તેમાં શોષાઈ અને ચોક્કસ પ્રકારના ધાબા દેખાશે.  જ્યાંસુધી બીજી કોઈ રીત થી વિશેષ પ્રક્રિયા નહી થાય ત્યાં સુધી તે એવા જ રહેશે.
એકવાર તારો બન્યા બાદ તેમાં પ્રભનજન વિભંજન અને ભંજન સતત ચાલતી પ્રક્રિયાઓથી પ્રકાશના કિરણો વિકિરણો ચોક્કસ રીતે ચોક્કસ ક્ષેત્રની સીમા અને પરિસ્થિતિમાંથી અંદર બહાર કરતા જ રહે છે તે સૌ કોઈ જાણે છે.. આપણો સૂર્ય પણ એના કિરણો અને વિકિરણો સતત છોડતો જ રહે છે
આ બુટ્સ અને વોઇડ્સની જે વાત છે એ સમગ્ર બ્રહ્માંડના ક્ષેત્રમાં સ્નિગ્ધ રીતે જોડાયેલા ચોક્કસ પ્રકારના પ્રકાશીય વર્તુળની વાર્તા નો એક અંશ છે અને એ જ કારણથી આજે ફોટોગ્રાફ્સની અંદર આપણે જે જોઈ રહ્યા છે અને જેમાં boots અને VOIDS લખેલું છે કે પ્રકાશીય ક્ષેત્રની સાથે સાથે સંપૂર્ણ કાળુ ભમરી ક્ષેત્ર... એ એક નાની અમથી વાત, આ ફોટો દ્વારા મેં સમજવાની કોશિશ કરી છે
"પિંડે તે બ્રહ્માંડે" એમનેમ નથી કીધું શરીરની અંદર 70 થી 80 ટકા જે પાણી કીધું છે એની અંદર સ્નિગ્ધ પદાર્થોનો પણ બહુ મોટો જમાવડો કીધેલો છે, જેને આપણે કોલેસ્ટ્રોલ તરીકે ઓળખીએ છીએ અને જે વધી જાય તો આપણને તકલીફ પણ આપે છે. 
અહીં જે ફોટોગ્રાફ ની અંદર જે કાળુ ભંમર એક ક્ષેત્ર બતાવેલું છે જેને બૂટ્સ વોઈદસ કહેવામાં આવે છે તે એક ચોક્કસ રીતે નાશ પામેલો એક બ્લેક હોલ છે કે જેની ચોક્કસ પ્રકારની શોષાવાની અથવા તો પ્રકાશ શોષવાની ક્ષમતા પરિપૂર્ણ થઈ ચૂકેલી છે અને તે માત્ર એક સ્થાનીય દર્શન રૂપે રહેલો છે. એને બીજો કોઈ વધારે ખ્યાલ નથી પણ એ માત્ર ત્યાં એવી રીતે રહેલો છે અને પોતાનામાં બીજા કોઈને પ્રવેશ કરાવતો નથી અને બીજાની અંદર કશું જવા પણ નથી દેતો..
સાદી ભાષમાં એક કડી આવે છે ગાયત્રી ચાલીસા માં.."..વિધવા રહે સત્ય વ્રત ધારી..." એને વેદોની અંદર યાજ્ઞવલ્ક ઋષિની એક વાત આવે છે કે જેમાં અતિશય ઘડપણ પામેલા રાજાને યુવાન થવા એ વનસ્પતિ નો અર્ક આપે છે પણ એ રાજાએ પીતો નથી. ત્યારે ઋષિ એ સૂકા ડાળને એ અર્ક આપી દે છે અને ટૂંકા સમયની અંદર એ સૂકું ડાળખું મોટું વટ વૃક્ષ બનીને વનસ્પતિ ખીલવીને નાવિન્યકોર વૃક્ષ બનીને બહાર ઉભરી આવે છે..
હાલમાં ઘણાં માં ચહેરા મહોરાં ના સામ્ય 5જોવામાં આવ્યા છે તો લખી નાખ્યું.. ભારે ભેદી વાત છે નહી!!!
બ્રહ્માંડની ગતિવિધિ બહુ નિરાલી હોય છે આપણે એને સમજવામાં હજી ઘણા ઉણા ઉતરીએ છીએ, પણ બ્રહ્માંડને અને એ boots અને voids na મુદ્દા ને સમજવા એ તો વાર્તા નો સાર આપણને સારી ઉપજ આપી શકે છે..
Orion યાની જીવ મા જીવ (ચાર માં ત્રણ) અને સપ્ત ઋષી યાની નવો આવતો વિશ્વા મિત્ર (ચાર ની બહાર ત્રણ)
જય ગુરુદેવ દત્તાત્રેય 
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:
દર્શાવેલ તેલ ના ધાબા મારા ઘરે બનાવેલ પાતળા પૌંઆ ના ચેવડા થી બનેલા છે.. ચેવડો જતો રહ્યો પણ તેલ ના ધાબા રહી ગયા..

Monday, November 6, 2023

prograsive sentence

I observed such things as goverement officers are not doing their job perfact way, henceforth not only company but the whole government either central or State suffered by getting wrong database information and presenting wrong information to their people..
Example Indian EPFO department having not confirmed information about form 10.. who are exited in company on which date or whose company has how much employees... & thus the annual balance sheet got odd wrong changes..
Happy Moments
Jay HIND
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ 

Saturday, October 7, 2023

वृषभ राशि का व

अगर भारत के हिंदू धर्म के अंदर राशि के नाम होते हैं। गायत्री के अंदर अक्षर ऊर्जा का प्रावधान कहा गया है, तो अक्षर ऊर्जा के प्रावधान के साथ राशि के जो नाम है, उनके साथ का प्रयोजन, किस तरह का हो सकता है, वह एक औदार्यपूर्ण विचार है। 
राशि का नाम 12 राशियों के अक्षर
मेष : (અ લ ઈ )
वृष भ :(બ વ ઉ ).  વ 
मिथुन: (ક, છ, ઘ )
सिंह: (મ ટ )
कन्या: ( પ ઠ ણ )
तुला: (ર ત )
वृश्चिक : ( ન ય )
धनु : (ધ ઢ ફ ભ )
मकर: (ખ જ)
कुम्भ: (ગ સ શ ષ)
मीन: (દ ચ ઝ થ)
कर्क:  (ડ હ)
सिर्फ वृषभ राशि के अंदर ही राशि के अनुसार का "व" जो अक्षर है वह उसमें आता है।
वृषभ यानी बेल या नंदी और सही तौर से देखे तो व्यंजन अक्षर व (यानी अग्नि पुराण एकाक्षर कोश के तहत आवृत्त) के नीचे रखा हुआ उल्टा ऋषि का " ऋ " या "र" कार की आधी मात्रा (यह एक पूर्वधारणा हे)। 
वृष और भ उसके साथ ब व उ जैसे लिखा है वह सही है, भ कार यानी अग्नि वह भी आवृत्त 
Happy Moments
Jay Gurudev DATTATREYA
Jay HIND 
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ 

Sunday, October 1, 2023

Good expectation for Indian economy

મંગળ યાન બંધ અને ચંદ્રયાન ઠંડુ પડી જવાથી બંધ જેવું..
આરંભે શૂરા જેવું થયું..
હજી સુર્ય ની જ્વાલા પાર્કર prob ને હિટ કરી ગઇ અને અનન્ય આદિત્ય L 1 પાસેનું આવરણ અતિશય ગરમી થી કેટલું બચશે તે પણ સવાલ છે..
આજે 2030 સુધી શુક્ર ઉપર જવાની વાત છે.. જુઓ ..
બાકી ગાંધી જયંતિ અને લાલબહાદુર શાસ્ત્રી જી જન્મ જયંતિ ની શુભેચ્છા અને સ્વર્ગસ્થ એચ એલ ત્રિવેદી ને શ્રધ્ધાંજલિ..
જય જવાન
જય કિસાન
જય વિજ્ઞાન
નાસા જે શોધી ને બેઠું છે તેને ફરીથી અભ્યાસ માત્ર જુદા દેશ હોવાથી જ કરી ને ખર્ચો કરવો કેટલો વ્યાજબી કે જ્યાં ચાર રાજ્ય ની સરકાર 44 હજાર કરોડ લોન લઈ ચુંટણી લડે છે!!!!!
અને નેતાઓ વિદેશ માં શરીર સુખાકારી માટે દાક્તરી સહાય અર્થે જાય છે!!!
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:
There's Black board or white board available.. 
While avdhutiya respectful pleasure or happy Moments yourself can write either good or bad words.. but mostly doing all different from such words.. and making odd krutya.. and expecting good fruits Karma.. how it's possible without च kaar???
Thinking necessary

Thursday, September 28, 2023

योगवासिष्ठ पुस्तक क्या हे?

योगवासिष्ठ पुस्तक क्या हे?
योगवासिष्ठ संस्कृत सहित्य में अद्वैत वेदान्त का अति महत्वपूर्ण ग्रन्थ है। इसमें ऋषि वशिष्ठ भगवान राम को निर्गुण ब्रह्म का ज्ञान देते हैं। 

विद्वत्जनों के अनुसार सुख और दुख, जरा और मृत्यु, जीवन और जगत, जड़ और चेतन, लोक और परलोक, बंधन और मोक्ष, ब्रह्म और जीव, आत्मा और परमात्मा, आत्मज्ञान और अज्ञान, सत् और असत्, मन और इंद्रियाँ, धारणा और वासना आदि विषयों पर कदाचित् ही कोई ग्रंथ हो जिसमें 'योग वासिष्ठ' की अपेक्षा अधिक गंभीर चिंतन तथा सूक्ष्म विश्लेषण हुआ हो।

श्लोकों की संख्या २७६८७ है। 

वाल्मीकि रामायण से लगभग चार हजार अधिक श्लोक होने के कारण इसका 'महारामायण' अभिधान सर्वथा सार्थक है।

योगवासिष्ठ ग्रन्थ छः प्रकरणों में पूर्ण है। 
वैराग्यप्रकरण (३३ सर्ग),
मुमुक्षु व्यव्हार प्रकरण (२० सर्ग), 
उत्पत्ति प्रकरण (१२२ सर्ग), 
स्थिति प्रकरण (६२ सर्ग),
उपशम प्रकरण (९३ सर्ग) तथा
निर्वाण प्रकरण (पूर्वार्ध १२८ सर्ग और उत्तरार्ध २१६ सर्ग),

लेकिन अब मेरे मन: मगज मस्तिष्क की विचारकधारा से कुछ शब्द ऊर्जा रूपी पूर्वधारणा कृपाबुद्धि से...

मृत्यु पर्यन्त मानुष स्वर्ग लोक, गोलोक, वैकुंठ आदि में जाते हुए सूचन है। वसिष्ठ ऋषि और विश्वामित्र की कामधेनु गैया यानी गाय के बारेमे उचित वार्ता हे। वेद भी नवग्व दशग्न या दशग्व के बारेमे उचित प्रकाश देते है। यहां प्रावधान यो ग वा सि ष्ठ में वशिष्ठ नहीं हे। शब्द भेद अनन्य हे।

योग से वास और इष्ठ प्रकृति से जुड़े रहने की बात यानी योगवासिष्ठ।

गोलोक की ग्वाक्ष से बाहर निकलते ही ॐ कार युक्त यजन से अपनी प्रचेता को जुड़ा देना और खुदको उ ओर म कार से अलग, अ कार युक्त हो कर, ओ कार बनने की तरफ सिर्फ एक वास पसंद करके (जैन धर्म का आयंबिल अच्छा है) वही वास युक्त बनके ट कार युक्त मनुष्य को शिष्ठ समझ वाला बनाना। जिससे वह र कार युक्त हो कर अपनी मनुष्य की मूलाधार एवम रं कुंडलिनी प्रभुत्व तरफ आगे दिशावान हो सके।

राम ने अपने भाइयों के साथ स्थूल, सूक्ष्म और कारण श्रीईरका ज्ञान वसिष्ठ जी के आश्रम में ही लिया, बादमें शस्त्र विद्या विश्वामित्रजीने और अगस्त्य ऋषि ने सिखाई। रामायण में आखिरी बात,  रावण वध नहीं, बल्की लवणासुर वध हे, जो शत्रुघ्ण ने किया। लवण यानी शरीर के क्षार युक्त कचरा जो वृषण में आकर्षण से प्रदिप्त होता हे जिसे मधु विद्या भी कहते है।

त्रिगुण अवस्था से द्विगुण, द्विगुण से सगुण, सगुण से निर्गुण ब्रह्म उपासना का मापदंड सिर्फ चित्रगुप्त ही देते है।

Happy Moments 
जय गुरुदेव दत्तात्रेय
जय हिंद
Jigaram Jaigishya is a jigar:
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ

Tuesday, September 12, 2023

यक्षाद्य जानामि नवग्वो दशग्वो अभिधान

यक्षस्य वासरिका
...

कार्तिक शुक्ल दशमी

अद्य यक्षेश्वरस्य दूत आगतः । 
तेन धनेशस्य सन्देशो दत्तः । ‘श्वो भवन्तम् अलकायां सत्कर्त्तुम् अहमेव स्वयमागमिष्यामि विमानेन । मया रत्नेश्वरस्य षड्यन्त्रं ज्ञातमतः स निष्कासितो भविष्यति अलकायाः । इदमपि ममानुग्रहो भविष्यति यद् यदि पार्थवी भवता सह अलकामागमिष्यति, सापि प्रवेशं प्राप्स्यति यथेच्छम् । भवतो वैभवं द्विगुणितं भविष्यति ।' इति ।


कार्तिक शुक्लैकादशी प्रथम पृष्ठ 

इदं मम वासरिकाया अन्तिमं पृष्ठम् । 

मया निश्चयः कृतो यद् अहम् अलकां न गमिष्यामीति । इमां वासरिकाम् अहं यक्षेश्वराय दास्यामि । स एतां तुभ्यं दास्यति । यदि सर्वमपि मम वृत्तान्तं ज्ञात्वा त्वमत्र आगन्तुमिच्छेः तव स्वागतमत्र । यदि त्वम् अलकायामुषितुमिच्छेस्तथापि त्वं स्वतन्त्रा । मया निक्षिप्तं यक्षेश्वरस्य दासत्वमधुना ।

अतः पुनः पारतन्त्र्यपञ्जरे न निवत्स्यामि । 

त्वं मे जीवितं द्वितीयमित्यपि जानामि, किन्तु यत्र जीवनमेव स्वाम्यधीनं भवेत् तत्र प्रणयस्य का कथा ? 

अतः प्रतीक्षेऽहं त्वाम् । आवां कुटीरे यथेच्छं सुखमनुभविष्यावः । यदि पार्थिव्या र्निव्याजप्रीतिर्भवत्यै प्रिया स्यात्, तस्याः सख्यं स्वीकर्तव्यम् ।

कार्तिक शुक्लैकादशी द्वितीय पृष्ठ 

यक्षेश्वराय लिखितमस्ति' - स्वामिन् ! 

सादरं नमस्कृत्य जनोऽयं विज्ञापयति यद् भवत औदार्येण कृतकृत्योऽहम् । भवता पार्थिव्यै या कृपा कृता तस्याः कृते ऋणीभवितुं सौभाग्यं मे । किन्तु पृथिव्याः परिचयात् स्वातन्त्र्यस्य परिभाषा मया ज्ञाता । महर्षिभिः सदयं दत्ता नैकाः सिद्धयः । अतः स्वर्गादप्यधिकं सुखं प्राप्तुं समर्थोऽस्मि । 

मधुविद्यया मया कुण्डलिनीप्रवोधोऽनुभूतः । जीवन्मुक्तदशायां वसाम्यत्र । अलकायां या क्षुद्रता मयि आसीत्, तां निक्षिप्य ऐश्वर्यभाजनतां गतं मेऽस्तित्वम् । अतो भोगपरायणं सुखं क्षुद्रं लक्ष्यत इदानीम् ।

यदि भवान् कृपां कर्त्तुमिच्छति चेत् तर्हि रत्नेश्वराय क्षमां  कृपयैव मया पूर्णता लब्धा । इमां वासरिकां मम प्रियायै समर्पयतु यतः सा पृथ्वीमागन्तुं निर्णयं कुर्यात् । यदि सा अलकायामेव उषितुमिच्छेत् तर्हि मम दोषान् विस्मृत्य तां कृपाभाजनं कर्तुमर्हति भवान् । 

सादरं प्रणतिपूर्वकं विरम्यते ।

अहं रामगिरिर्भूत्वा स्थितोऽस्मि । 

अलकायाः प्रतीक्षां कुर्वन्, पृथ्व्याः प्रणयं प्रतिपालयन्....... एको मूको रामगिरिर्भूत्वा........

राष्ट्र स्तुति

राष्ट्र स्तुति प्रियं भारतम् प्रकृत्या सुरम्यं विशालं प्रकामं सरित्तारहारैः ललामं निकामम् । हिमाद्रिर्ललाटे पदे चैव सिन्धुः प्रियं भारतं सर्...