Thursday, December 28, 2023

ડમરુ ની નાદ ઊર્જા

૬૬. ભગવાન શિવે જાતે પોતાના આશીર્વાદ દ્વારા જ્ઞાન આપ્યું

એક જે ભગ તરીકે ઓળખાય છે તે ભગવાન. બધી જ સમૃધ્ધિ બધી જ સંપત્તિ, બધી ખજાનો, બધી જ કીર્તિ બધું જ ભવ્ય એશ્વર્ય ત્યાં હોય છે. વીર્ય (virya) એ મોટામાં મોટી શક્તિ બળ અને તાકાત છે. યશએ નામના અને પ્રસિધ્ધિ છે. સ્ત્રી એ સમૃદ્ધિ છે. જ્ઞાન અને વૈરાગ્ય એ ડહાપણવાળું શિખર છે અને ત્યાગનું શિખર અનુક્રમે છે. જ્ઞાન એ ભગવાન શંકરે પોતે આશીર્વાદથી આપ્યું છે. બધુ જ જ્ઞાન મહાદેવ શિવ પાસેથી જ મળે છે. 

એવું કહેવાય છે કે શિવએ જ્ઞાનનો અકળ મોટો દરિયો હતો તેમાંનો એક ભાગ બૃહસ્પતિએ ઘડામાં ભર્યો હતો અને તેમાંથી એક ચમચો પાણિનિ દ્વારા લેવાયો હતો. જે સંસ્કૃત વ્યાકરણના પ્રસિદ્ધ રચયિતા છે.

તમને આ રસ પડે તેવી વાર્તા છે કે પાણિનિએ જે સંસ્કૃત વ્યાકરણના મૂળ કર્તા છે. તેમણે શંકર પાસેથી જ્ઞાન કેવી રીતે મેળવ્યું. તે તેમના વિદ્યાર્થીઓના સમૂહમાં ઠોઠ વિદ્યાર્થી હતા. તક્ષશિલામાં આવેલા તેમના ગુરુ તક્ષશીલા પાસે ભણતા હતા બીજા વિદ્યાર્થીઓ ઘણા હોશિયાર અને બુદ્ધિશાળી હતા. પાણિનિ એ ઘણો જ ડોબો અને ઓછી બુદ્ધિવાળો હતો અને તેને ઉતારી પાડવામાં આવતો હતો અને વર્ગમાં બધા જ વિદ્યાર્થીઓ તેની ઠઠ્ઠામશ્કરી કરતા હતા. તેને મનમાં ઘણું લાગી આવ્યું. બીજા બધા વિદ્યાર્થીઓ તેને દમદાટી આપીને કામ કઢાવતા હતા અને શિક્ષક જે કંઈ કહે તે તેને કંઈજ સમજણ પડતી ન હતી.

એ એકલો બધા તરફ નિરાશાજનક, નફરતવાળા વિચારમાં તે જંગલમાં ગયો અને તેણે ભગવાન શંકર ઉપર ઊંડુ ધ્યાન કર્યું. તેણે પ્રાર્થના કરી કે “ઓ ભગવાન, મને જ્ઞાન સાથે આશીર્વાદ આપો." એવું કહેવાય છે કે ભગવાન શિવ તેની સામે દેખાયા અને તેની આસપાસ ગોળ ગોળ ફરીને નૃત્ય કર્યું. 

તેમણે ડમરૂનો ચૌદ વખત ધક અવાજ કર્યો અને ચૌદ અવાજો એ આ બધા સંસ્કૃત વ્યાકરણના બધા જ મૂળ બંધારણ હતા. 
૧. Aiun આયુન, 
૨. Ristk રીર્ક, 
૩. Aowng ઓંગ, 
૪. Alouch આઉચ (आउँथे), 
५. Ha ya va rat હ, ય, વ, રત 
६. Lan લાં. 
७. Na ma nga na nam, ન, મ, નગ, ન, નમ, 
૮. Jha bhanj ઝા, ભંજ, 
૯. Gha, dha, dhash, ગા.ધા, ધશ. 
१०. Ja, ba, ga, da, das, જ, બ, ગ, ડ, ડસ 
११. Kha, pha, chha, tha, tha, cha, ta, tav, ખ, પ, ચ્ચ, થ, થા, ચ, ત, તવ 
१२. Ka, Pay. ક, પય,  
13. Sa, Sha, Sar, સ, શા, સર, 
૧૪. Hal હલ.

આ બધા સંસ્કૃત વ્યાકરણના અર્ક અથવા મૂળભૂત પાયાના બંધારણના શબ્દો હતા આ અવાજો આપણને અર્થ વગરના લાગે છે. કારણ કે તે સંસ્કૃત વ્યાકરણના અને સંસ્કૃત સાહિત્યનો મજબૂત પાયો છે. આથી ભગવાન પુસ્તકો વગર અને ભણાવવાના સાધનો વગર, વિચારો અને અવાજ તથા દૃશ્ય, સ્પર્શ અથવા, કૃપાળું, દયાળુ ચેષ્ટાથી આપણને શીખવે છે. આવા જ શંકર ભગવાનના પુત્ર શ્રી ગણપતિ, શ્રી ગણેશ આવા વિદ્વાન હતા.

७७

Tuesday, December 19, 2023

Raid results by Bank

Indian parliament 141 suspended in 3 days.. for home minister speech!!??
Opposite leader has not proper information on such topics and even without RTI said or doing other respected mimicry, is not good or not valid for other sincere Indian..
I am sure mostly no one famous opposite leader made RTI on several subjects and now after dhiraj sahu raid, asked for donation!!!
Each RTI need 10 ruppes contribution.. 
We needs solid proofs for opposition but here they are only speaking bad words by bad mouth!!
Jay Gurudev DATTATREYA
Jay HIND

Tuesday, December 5, 2023

Boots and Voids

ઘરની આસપાસ ગરમ કે ઠંડા તેલના છાંટા તમે પાડશો તો એ પ્રસરણ ની ક્ષમતા બાદ ચોકકસ રીતે પ્રસરી સમયાંતરે ઉડી પણ નહીં જાય અને તેમાં શોષાઈ અને ચોક્કસ પ્રકારના ધાબા દેખાશે.  જ્યાંસુધી બીજી કોઈ રીત થી વિશેષ પ્રક્રિયા નહી થાય ત્યાં સુધી તે એવા જ રહેશે.
એકવાર તારો બન્યા બાદ તેમાં પ્રભનજન વિભંજન અને ભંજન સતત ચાલતી પ્રક્રિયાઓથી પ્રકાશના કિરણો વિકિરણો ચોક્કસ રીતે ચોક્કસ ક્ષેત્રની સીમા અને પરિસ્થિતિમાંથી અંદર બહાર કરતા જ રહે છે તે સૌ કોઈ જાણે છે.. આપણો સૂર્ય પણ એના કિરણો અને વિકિરણો સતત છોડતો જ રહે છે
આ બુટ્સ અને વોઇડ્સની જે વાત છે એ સમગ્ર બ્રહ્માંડના ક્ષેત્રમાં સ્નિગ્ધ રીતે જોડાયેલા ચોક્કસ પ્રકારના પ્રકાશીય વર્તુળની વાર્તા નો એક અંશ છે અને એ જ કારણથી આજે ફોટોગ્રાફ્સની અંદર આપણે જે જોઈ રહ્યા છે અને જેમાં boots અને VOIDS લખેલું છે કે પ્રકાશીય ક્ષેત્રની સાથે સાથે સંપૂર્ણ કાળુ ભમરી ક્ષેત્ર... એ એક નાની અમથી વાત, આ ફોટો દ્વારા મેં સમજવાની કોશિશ કરી છે
"પિંડે તે બ્રહ્માંડે" એમનેમ નથી કીધું શરીરની અંદર 70 થી 80 ટકા જે પાણી કીધું છે એની અંદર સ્નિગ્ધ પદાર્થોનો પણ બહુ મોટો જમાવડો કીધેલો છે, જેને આપણે કોલેસ્ટ્રોલ તરીકે ઓળખીએ છીએ અને જે વધી જાય તો આપણને તકલીફ પણ આપે છે. 
અહીં જે ફોટોગ્રાફ ની અંદર જે કાળુ ભંમર એક ક્ષેત્ર બતાવેલું છે જેને બૂટ્સ વોઈદસ કહેવામાં આવે છે તે એક ચોક્કસ રીતે નાશ પામેલો એક બ્લેક હોલ છે કે જેની ચોક્કસ પ્રકારની શોષાવાની અથવા તો પ્રકાશ શોષવાની ક્ષમતા પરિપૂર્ણ થઈ ચૂકેલી છે અને તે માત્ર એક સ્થાનીય દર્શન રૂપે રહેલો છે. એને બીજો કોઈ વધારે ખ્યાલ નથી પણ એ માત્ર ત્યાં એવી રીતે રહેલો છે અને પોતાનામાં બીજા કોઈને પ્રવેશ કરાવતો નથી અને બીજાની અંદર કશું જવા પણ નથી દેતો..
સાદી ભાષમાં એક કડી આવે છે ગાયત્રી ચાલીસા માં.."..વિધવા રહે સત્ય વ્રત ધારી..." એને વેદોની અંદર યાજ્ઞવલ્ક ઋષિની એક વાત આવે છે કે જેમાં અતિશય ઘડપણ પામેલા રાજાને યુવાન થવા એ વનસ્પતિ નો અર્ક આપે છે પણ એ રાજાએ પીતો નથી. ત્યારે ઋષિ એ સૂકા ડાળને એ અર્ક આપી દે છે અને ટૂંકા સમયની અંદર એ સૂકું ડાળખું મોટું વટ વૃક્ષ બનીને વનસ્પતિ ખીલવીને નાવિન્યકોર વૃક્ષ બનીને બહાર ઉભરી આવે છે..
હાલમાં ઘણાં માં ચહેરા મહોરાં ના સામ્ય 5જોવામાં આવ્યા છે તો લખી નાખ્યું.. ભારે ભેદી વાત છે નહી!!!
બ્રહ્માંડની ગતિવિધિ બહુ નિરાલી હોય છે આપણે એને સમજવામાં હજી ઘણા ઉણા ઉતરીએ છીએ, પણ બ્રહ્માંડને અને એ boots અને voids na મુદ્દા ને સમજવા એ તો વાર્તા નો સાર આપણને સારી ઉપજ આપી શકે છે..
Orion યાની જીવ મા જીવ (ચાર માં ત્રણ) અને સપ્ત ઋષી યાની નવો આવતો વિશ્વા મિત્ર (ચાર ની બહાર ત્રણ)
જય ગુરુદેવ દત્તાત્રેય 
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતાના પ્રણામ
Jigaram Jaigishya is a jigar:
દર્શાવેલ તેલ ના ધાબા મારા ઘરે બનાવેલ પાતળા પૌંઆ ના ચેવડા થી બનેલા છે.. ચેવડો જતો રહ્યો પણ તેલ ના ધાબા રહી ગયા..